બંધ

મરણ પ્રમાણપત્ર

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: https://eolakh.gujarat.gov.in/

ઇ ગ્રામ કેન્દ્ર

સ્થળ : બધી ગામ પંચાયતો અને નગરપાલિકા કચેરી | શહેર : સંબંધિત બધી ગ્રામ પંચાયતો અથવા નગરપાલિકા | પીન કોડ : 393145