બંધ

કેવી રીતે પહોંચવું


વિમાન દ્વારા

નર્મદાથી નજીકનું હવાઈમથક વડોદરા છે, જે જિલ્લા ના કેન્દ્રથી લગભગ ૭૫ કિ.મી.ના અંતરે આવેલું છે, રાજપીપળા. સંખ્યાબંધ ફ્લાઇટ્સ અહીંથી ઉડે છે, ગુજરાત અને દેશના વિવિધ ભાગો સાથે શહેરને જોડે છે


ટ્રેન દ્વારા

નર્મદા જિલ્લા પાસે બ્રોડ-ગેજ રેલવે કનેક્ટિવિટી છે, નજીકના રેલ્વે સ્ટેશનો અંકલેશ્વર છે, જે જિલ્લા ના કેન્દ્ર રાજપીપળાથી ૬૫ કિ.મી.ના અંતરે છે.


માર્ગ દ્વારા

વડોદરા જીલ્લાના  બ્લોકમાં પસાર થતા એનએચ ૪૮ પાસે,ગુજરાત રાજ્ય ના સેન્ટર નર્મદા જીલ્લા ના ધોરીમાર્ગ નં. ૧૧ પર છે. જ્યાં રાજ્ય પરિવહન બસો ચાલે છે, જે વડોદરા અને અમદાવાદ, સુરત જેવા મોટા શહેરો સાથે જોડાય છે